કર્મયોગ - શ્લોક શ્લોક 36
શ્લોક 36
અર્જુન ઉવાચ |
અથ કેન પ્રયુક્તોઽયં પાપં ચરતિ પૂરુષઃ |
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિતઃ ||૩-૩૬||
અનુવાદ
જેવી રીતે અગ્નિ ધૂમાડાથી આવૃત હોય છે, દર્પણ ધૂળથી આચ્છાદિત હોય છે અને ભૃણ ગર્ભાશયમાં સંતાયેલો હોય છે, બરાબર તેવી રીતે મનુષ્યના જ્ઞાન પર કામનાઓનું આવરણ આવી જાય છે.