મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 9
શ્લોક 9
કાર્યમિત્યેવ યત્કર્મ નિયતં ક્રિયતેઽર્જુન |
સઙ્ગં ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્ત્વિકો મતઃ ||૧૮-૯||
અનુવાદ
જયારે કર્તવ્યને ઉત્તરદાયિત્ત્વના પ્રતિભાવ સ્વરૂપે કરવામાં આવે છે અને વ્યક્તિ કોઈપણ પ્રકારના ફળ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરે છે, ત્યારે તે ત્યાગને સાત્ત્વિક માનવામાં આવે છે.