મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 10
શ્લોક 10
ન દ્વેષ્ટ્યકુશલં કર્મ કુશલે નાનુષજ્જતે |
ત્યાગી સત્ત્વસમાવિષ્ટો મેધાવી છિન્નસંશયઃ ||૧૮-૧૦||
અનુવાદ
જે લોકો ન તો પ્રતિકૂળ કાર્યની ઉપેક્ષા કરે છે કે ન તો અનુકૂળ કાર્ય પ્રત્યે આસક્ત થાય છે, એવા મનુષ્યો વાસ્તવિક ત્યાગી છે. તેઓ સાત્ત્વિકતાના ગુણોથી સંપન્ન છે તથા (કાર્યની પ્રકૃતિ અંગે) સંશયરહિત છે.