મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 3
શ્લોક 3
ત્યાજ્યં દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ |
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ||૧૮-૩||
અનુવાદ
કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ કર્મોને દોષપૂર્ણ ગણીને તેમનો ત્યાગ કરવો જોઈએ, જયારે અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન અને તપ જેવા કર્મોનો કદાપિ ત્યાગ કરવો જોઈએ નહીં.