મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 2
શ્લોક 2
શ્રીભગવાનુવાચ |
કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ |
સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ ||૧૮-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: કામનાઓથી અભિપ્રેરિત કર્મોનો ત્યાગ કરવો, તેને બુદ્ધિમાન લોકો સંન્યાસ સમજે છે. સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો, તેને વિદ્વાનો ત્યાગ તરીકે ઘોષિત કરે છે.