મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 1
શ્લોક 1
અર્જુન ઉવાચ |
સંન્યાસસ્ય મહાબાહો તત્ત્વમિચ્છામિ વેદિતુમ્ |
ત્યાગસ્ય ચ હૃષીકેશ પૃથક્કેશિનિષૂદન ||૧૮-૧||
અનુવાદ
અર્જુને કહ્યું: હે મહા-ભુજાઓવાળા શ્રીકૃષ્ણ, હું સંન્યાસ (કર્મોનો ત્યાગ) અને ત્યાગ (કર્મોના ફળોની ઈચ્છાનો ત્યાગ) આ બંનેની પ્રકૃતિ અંગે જાણવા ઈચ્છું છું. હે હૃષીકેશ, હે કેશી-નિષૂદન, હું આ બંને વચ્ચેની પૃથકતા અંગે પણ જાણવા ઈચ્છું છું.