મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 22
મોક્ષસંન્યાસયોગ
શ્લોક 22
યત્તુ કૃત્સ્નવદેકસ્મિન્કાર્યે સક્તમહૈતુકમ્ |
અતત્ત્વાર્થવદલ્પં ચ તત્તામસમુદાહૃતમ્ ||૧૮-૨૨||
અનુવાદ
જે કર્મ શાસ્ત્રોક્ત અનુસાર છે, જે રાગદ્વેષ રહિત છે તથા જે ફળની કામના રાખ્યા વિના કરવામાં આવે છે, તેને સાત્ત્વિક કહેવાય છે.