વિભૂતિયોગ - શ્લોક શ્લોક 14
વિભૂતિયોગ
શ્લોક 14
સર્વમેતદૃતં મન્યે યન્માં વદસિ કેશવ |
ન હિ તે ભગવન્વ્યક્તિં વિદુર્દેવા ન દાનવાઃ ||૧૦-૧૪||
અનુવાદ
હે કૃષ્ણ! આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણત: સ્વીકાર કરું છે. હે ભગવન્! ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે.