વિભૂતિયોગ - શ્લોક શ્લોક 12 અને 13
શ્લોક 12 અને 13
અર્જુન ઉવાચ |
પરં બ્રહ્મ પરં ધામ પવિત્રં પરમં ભવાન્ |
પુરુષં શાશ્વતં દિવ્યમાદિદેવમજં વિભુમ્ ||૧૦-૧૨||
આહુસ્ત્વામૃષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા |
અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે ||૧૦-૧૩||
અનુવાદ
અર્જુને કહ્યું: આપ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર, શાશ્વત ભગવાન, આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સમર્થન કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો.