જ્ઞાનવિજ્ઞાનયોગ - શ્લોક શ્લોક 23
શ્લોક 23
અન્તવત્તુ ફલં તેષાં તદ્ભવત્યલ્પમેધસામ્ |
દેવાન્દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપિ ||૭-૨૩||
અનુવાદ
પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે, જયારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે.