જ્ઞાનકર્મસન્યાસયોગ - શ્લોક શ્લોક 25
શ્લોક 25
દૈવમેવાપરે યજ્ઞં યોગિનઃ પર્યુપાસતે |
બ્રહ્માગ્નાવપરે યજ્ઞં યજ્ઞેનૈવોપજુહ્વતિ ||૪-૨૫||
અનુવાદ
કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે. અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે, તેઓ પરમ સત્ય-બ્રહ્મરૂપી અગ્નિમાં આત્મ-આહુતિ અર્પણ કરે છે.