સાંખ્યયોગ - શ્લોક શ્લોક 59
શ્લોક 59
વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ |
રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ||૨-૫૯||
અનુવાદ
જેવી રીતે કાચબો તેનાં સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષયભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે.