સાંખ્યયોગ - શ્લોક શ્લોક 35
શ્લોક 35
ભયાદ્રણાદુપરતં મંસ્યન્તે ત્વાં મહારથાઃ |
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ||૨-૩૫||
અનુવાદ
જે મહાન સેનાપતિઓ તારા મારે સમ્માનીય અભિપ્રાય ધરાવે છે, તેઓ માની લેશે કે ભયને કારણે તું રણક્ષેત્રમાંથી ભાગી છૂટયો છે અને એ રીતે તું એમનો તારા પ્રત્યેનો આદર ગુમાવી દઈશ.