મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 36 અને 37
શ્લોક 36 અને 37
સુખં ત્વિદાનીં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ |
અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાન્તં ચ નિગચ્છતિ ||૧૮-૩૬||
યત્તદગ્રે વિષમિવ પરિણામેઽમૃતોપમમ્ |
તત્સુખં સાત્ત્વિકં પ્રોક્તમાત્મબુદ્ધિપ્રસાદજમ્ ||૧૮-૩૭||
અનુવાદ
જે પ્રથમ વિષ સમાન લાગે છે પરંતુ અંતે અમૃત સમાન લાગે છે, તેને સાત્ત્વિક સુખ કહેવામાં આવે છે. તે વિશુદ્ધ બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે, જે આત્મજ્ઞાનમાં સ્થિત હોય છે.