મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 32
શ્લોક 32
અધર્મં ધર્મમિતિ યા મન્યતે તમસાવૃતા |
સર્વાર્થાન્વિપરીતાંશ્ચ બુદ્ધિઃ સા પાર્થ તામસી ||૧૮-૩૨||
અનુવાદ
જે દૃઢ સંકલ્પ યોગ દ્વારા વિકસિત થાય છે અને જે મન, પ્રાણવાયુ તથા ઈન્દ્રિયોની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, તે ધૃતિને સત્ત્વગુણી કહેવામાં આવે છે.