શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 7
શ્લોક 7
આહારસ્ત્વપિ સર્વસ્ય ત્રિવિધો ભવતિ પ્રિયઃ |
યજ્ઞસ્તપસ્તથા દાનં તેષાં ભેદમિમં શૃણુ ||૧૭-૭||
અનુવાદ
લોકો તેમની પ્રકૃતિ અનુસાર આહારની પસંદગી કરે છે. આ જ સત્ય તેમની યજ્ઞ, તપશ્ચર્યા અને દાન પ્રત્યેની રુચિ માટે પણ લાગુ પડે છે. હવે તેમાં રહેલા ભેદ અંગે મારી પાસેથી સાંભળ.