શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 2
શ્લોક 2
શ્રીભગવાનુવાચ |
ત્રિવિધા ભવતિ શ્રદ્ધા દેહિનાં સા સ્વભાવજા |
સાત્ત્વિકી રાજસી ચૈવ તામસી ચેતિ તાં શૃણુ ||૧૭-૨||
અનુવાદ
પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય ભગવાને કહ્યું: પ્રત્યેક મનુષ્ય તેની સ્વાભાવિક શ્રદ્ધા સાથે જન્મે છે, જેના ત્રણ પ્રકાર હોઈ શકે છે—સાત્ત્વિક, રાજસિક અથવા તામસિક. હવે આ અંગે મારી પાસેથી સાંભળ.