વિભૂતિયોગ - શ્લોક શ્લોક 3
શ્લોક 3
યો મામજમનાદિં ચ વેત્તિ લોકમહેશ્વરમ્ |
અસમ્મૂઢઃ સ મર્ત્યેષુ સર્વપાપૈઃ પ્રમુચ્યતે ||૧૦-૩||
અનુવાદ
જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડનાં પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે.