અર્જુનવિષાદયોગ - શ્લોક શ્લોક 19
અર્જુનવિષાદયોગ
શ્લોક 19
સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ |
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલોઽભ્યનુનાદયન્ (or લોવ્યનુ) ||૧-૧૯||
અનુવાદ
હે ધૃતરાષ્ટ્ર, આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા શંખોના આ વિભિન્ન ગગનભેદી નાદોથી તમારા પુત્રોનાં હૃદય વિદીર્ણ થઈ ગયા.