ગીતા ધ્યાન - શ્લોક શ્લોક 4
ગીતા ધ્યાન
શ્લોક 4
સર્વોપનિષદો ગૌ દોગ્ધા ગોપાલનન્દનઃ
પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહત્
અનુવાદ
સમસ્ત ઉપનિષદો ગાયો છે, દોહનાર ગોપાલનંદન શ્રીકૃષ્ણ છે, વાછરડો અર્જુન છે અને સજ્જન જ્ઞાની તેનો પાન કરનાર છે; દોહાયેલું મહાન દૂધ ગીતા-અમૃત છે.