અક્ષરબ્રહ્મયોગ - શ્લોક શ્લોક 19
શ્લોક 19
ભૂતગ્રામઃ સ એવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે |
રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે ||૮-૧૯||
અનુવાદ
બ્રહ્માના દિવસના આગમનથી અસંખ્ય જીવો વારંવાર જન્મ લે છે અને બ્રહ્માંડીય રાત્રિના આગમનથી આગામી બ્રહ્માંડીય દિવસના આગમન સાથે સ્વત: પ્રગટ થવા માટે પુન: વિલીન થઈ જાય છે.