ધ્યાનયોગ - શ્લોક શ્લોક 3
શ્લોક 3
આરુરુક્ષોર્મુનેર્યોગં કર્મ કારણમુચ્યતે |
યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે ||૬-૩||
અનુવાદ
યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે; જયારે મુનિ કે જે સિદ્ધ યોગી છે, તેના માટે ધ્યાનમાં પરમશાંતિ એ જ સાધન કહેવાય છે.