કર્મસંન્યાસયોગ - શ્લોક શ્લોક 6
શ્લોક 6
સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ |
યોગયુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ ||૫-૬||
અનુવાદ
ભક્તિયુક્ત કર્મ (કર્મયોગ) વિના સંપૂર્ણ વૈરાગ્ય (કર્મ સંન્યાસ) કઠિન છે, હે મહાભુજાઓવાળા અર્જુન! પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે, તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે.