કર્મયોગ - શ્લોક શ્લોક 43
શ્લોક 43
એવં બુદ્ધેઃ પરં બુદ્ધ્વા સંસ્તભ્યાત્માનમાત્મના |
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ||૩-૪૩||
અનુવાદ
।।૩. ૪૩।।આ પ્રકારે બુદ્ધિથી પર (શુદ્ધ) આત્માને જાણીને, આત્મા (બુદ્ધિ) દ્વારા આત્મા (મન)ને વશમાં કરીને, હે મહાબાહો! તું આ દુર્જેય (દુરાસદમ્) કામરૂપી શત્રુને માર.