કર્મયોગ - શ્લોક શ્લોક 31
શ્લોક 31
યે મે મતમિદં નિત્યમનુતિષ્ઠન્તિ માનવાઃ |
શ્રદ્ધાવન્તોઽનસૂયન્તો મુચ્યન્તે તેઽપિ કર્મભિઃ ||૩-૩૧||
અનુવાદ
જ્ઞાની મનુષ્યો પણ તેમની પ્રકૃતિને અનુસાર કર્મ કરે છે, કારણ કે સર્વ જીવાત્માઓ તેમની પ્રાકૃતિક વૃત્તિઓથી પ્રેરિત થાય છે. નિગ્રહ દ્વારા મનુષ્યને શું પ્રાપ્ત થશે?