કર્મયોગ - શ્લોક શ્લોક 2
શ્લોક 2
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે |
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૩-૨||
અનુવાદ
ભગવાને કહ્યું: હે નિષ્પાપ અર્જુન! મેં આ પૂર્વે પ્રબુદ્ધ જ્ઞાન-પ્રાપ્તિ માટેના બે માર્ગો અંગેનું વર્ણન કર્યું છે: જ્ઞાનયોગ, જે લોકોની વૃત્તિ ચિંતન પરાયણ હોય છે અને કર્મયોગ, જે લોકોની વૃત્તિ કર્તવ્ય પરાયણ હોય છે.