કર્મયોગ - શ્લોક શ્લોક 11
શ્લોક 11
દેવાન્ભાવયતાનેન તે દેવા ભાવયન્તુ વઃ |
પરસ્પરં ભાવયન્તઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ ||૩-૧૧||
અનુવાદ
યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને સ્વર્ગીય દેવતાઓ તમારા જીવન નિર્વાહ માટે ઈચ્છિત સર્વ આવશ્યકતાઓની પૂર્તિ કરશે. પરંતુ જેઓ આ પ્રાપ્ત ઉપહારોને દેવતાઓને અર્પણ કર્યા વિના ભોગવે છે, તેઓ નિ: શંક ચોર છે.