મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 5
શ્લોક 5
યજ્ઞદાનતપઃકર્મ ન ત્યાજ્યં કાર્યમેવ તત્ |
યજ્ઞો દાનં તપશ્ચૈવ પાવનાનિ મનીષિણામ્ ||૧૮-૫||
અનુવાદ
યજ્ઞ, દાન અને તપને આધારિત કાર્યોનો કદાપિ પરિત્યાગ કરવો જોઈએ નહીં; તેમનું અવશ્ય પાલન થવું જોઈએ. વાસ્તવમાં, યજ્ઞ, દાન અને તપના કાર્યો મહાત્માઓને પણ શુદ્ધ કરનારા છે.