મોક્ષસંન્યાસયોગ - શ્લોક શ્લોક 42
શ્લોક 42
શમો દમસ્તપઃ શૌચં ક્ષાન્તિરાર્જવમેવ ચ |
જ્ઞાનં વિજ્ઞાનમાસ્તિક્યં બ્રહ્મકર્મ સ્વભાવજમ્ ||૧૮-૪૨||
અનુવાદ
શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપશ્ચર્યા, પવિત્રતા, ધૈર્ય, સત્યનિષ્ઠા, જ્ઞાન, વિદ્વત્તા તથા ભવિષ્યમાં વિશ્વાસ—આ બ્રાહ્મણોના કાર્યો માટેના આંતરિક ગુણો છે.