શ્રદ્ધાત્રયવિભાગયોગ - શ્લોક શ્લોક 9
શ્લોક 9
કટ્વમ્લલવણાત્યુષ્ણતીક્ષ્ણરૂક્ષવિદાહિનઃ |
આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકામયપ્રદાઃ ||૧૭-૯||
અનુવાદ
જે આહાર અતિ કડવો, અતિ ખાટો, ખારો, અતિ ગરમ, તીવ્ર, શુષ્ક અને તીખો હોય છે, તે રજોગુણી લોકોને અતિ પ્રિય હોય છે. આવો આહાર કષ્ટ, શોક અને રોગ ઉત્પન્ન કરે છે.