શ્રીમદ ભગવદ ગીતા
કર્મ યોગ પર ભગવદ ગીતા
કર્મ યોગ ગીતાનાં કેન્દ્રીય માર્ગોમાંથી એક છેઃ ક્રિયા કરો, પરંતુ ફળ તમને બંધન ન દો.
પરંપરાગત કોલોફોન્સમાં પ્રકરણ 3 ને કર્મ યોગ કહેવામાં આવે છે. સંબંધિત શિક્ષણ પહેલેથી જ પ્રકરણ 2 માં દેખાય છે.
થીમ ટેક્સ્ટનું ભાષાંતર ભાશિની / ઈન્ડિકટ્રાન્સ 2 સાથે કરવામાં આવ્યું હતું. શ્લોક અર્થો નીતિ ગીતાના હાલના ભાષાના ટેક્સ્ટમાંથી છે, મશીન-અનુવાદિત શાસ્ત્ર નથી.
શ્રીમદ ભગવદ ગીતા 2.47
ફળનો દાવો કર્યા વિના ક્રિયા માટે બીજ-શબ્દ.
જે જે હેતુઓ એક નાના કૂવાથી સરે છે તે બધા હેતુઓ કુદરતી રીતે, વિશાળ જળાશયોથી પરિપૂર્ણ થઈ જાય છે. બરાબર એ જ પ્રમાણે, જેણે પરમ સત્યનો સાક્ષાત્કાર કરેલો છે તેને માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે.
શ્રીમદ ભગવદ ગીતા 3.9
બલિદાન (yajña) તરીકે કરવામાં આવેલ ક્રિયા સિવાય વિશ્વ ક્રિયા દ્વારા બંધાયેલું છે.
સૃષ્ટિના પ્રારંભે બ્રહ્માએ મનુષ્યોનું સર્જન તેમના કર્તવ્યો સાથે કર્યું અને કહ્યું, “આ યજ્ઞોનું પાલન કરીને સમૃદ્ધ થાઓ, કારણ કે તે તમે જે કંઈ પ્રાપ્ત કરવા ઈચ્છશો, તે પ્રદાન કરશે.”
શ્રીમદ ભગવદ ગીતા 3.19
બંધાયેલા વિના, જે કાર્ય કરવું છે તે કરો.
રાજા જનક અને અન્ય મહાપુરુષોએ તેમનાં નિયત કર્તવ્યોનું પાલન કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. વિશ્વનાં કલ્યાણ અર્થે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવા તારે પણ તારાં કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. જે કંઈ પણ મહાન કર્મો મહાન વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, સાધારણ જનસમુદાય તેનું અનુસરણ કરે છે. જે કોઈ આદર્શ તેમના દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે તેને સમગ્ર સંસાર અનુસરે છે.
શ્રીમદ ભગવદ ગીતા 3.30
બધી ક્રિયાઓ કૃષ્ણને સમર્પિત કરો, સ્વયં પર મન રાખીને, કોઈ આશા કે માલિકી વગર.
પરંતુ જેઓ જ્ઞાનથી રહિત અને વિવેકથી વંચિત રહીને મારા ઉપદેશોમાં દોષ શોધે છે, તેઓ આ સિદ્ધાંતોનો અનાદર કરે છે અને એમનો પોતાનો જ વિનાશ કરે છે.