સાંખ્યયોગ - શ્લોક શ્લોક 40
સાંખ્યયોગ
શ્લોક 40
નેહાભિક્રમનાશોઽસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે |
સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ||૨-૪૦||
અનુવાદ
આ ચેતન અવસ્થામાં રહીને કર્મ કરવાથી, હાનિ કે વિપરીત પરિણામ મળતાં નથી અને થોડાંક પ્રયત્નો પણ મહા ભયમાંથી બચાવી લે છે.