વિભૂતિયોગ - શ્લોક શ્લોક 17
વિભૂતિયોગ
શ્લોક 17
કથં વિદ્યામહં યોગિંસ્ત્વાં સદા પરિચિન્તયન્ |
કેષુ કેષુ ચ ભાવેષુ ચિન્ત્યોઽસિ ભગવન્મયા ||૧૦-૧૭||
અનુવાદ
આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટય અંગે મને પુન: વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપિ તૃપ્તિ થતી નથી.