ગીતા મહાત્મ્ય - શ્લોક શ્લોક 1
ગીતા મહાત્મ્ય
શ્લોક 1
ગીતાશાસ્ત્રમિદં પુણ્યં યઃ પથેત્પ્રયતઃ પુમાન્
વિષ્ણોઃ પદમાવાપ્નોતિ ભયસોકાદિવર્જિતઃ
અનુવાદ
જે મનુષ્ય આ પુણ્યમય ગીતા-શાસ્ત્રનું એકાગ્રતાથી પાઠન કરે છે, તે ભય અને શોકથી મુક્ત થઈ શ્રીવિષ્ણુના પરમપદને પામે છે.